શ્રી નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પોથી યાત્રા ખુબ જ ધામધુમથી પોથી યાત્રા નિકળી નિલકંઠ મહાદેવ મંદિરે થી શહેરના મુખ્ય માર્ગો પર ફરી ખુબ જ ઉત્સાહ ભેર આનંદ ભર્યો માહોલ જોવા મળ્યો હતો જામનગર ની ધર્મ પ્રેમી જનતાને આ આ ભાગવત સપ્તાહ ના
આયોજક બેન શ્રી નિકિતા બેન ભાવસારભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચાના પ્રમુખ રિટાબેન જોટંગીયા વગેરે મહાનુભાવો આ કાર્યક્રમ નેં સફળ બનાવવા ખુબ જ ઉત્સાહ ભેર મહેનત કરી રહ્યા છે આ સમુહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં તમામ મહિલા મંડળ ખુબ મહેનત કરી રહ્યા છે જોડીયા તાલુકાના કુનડ ગામે શ્રી કુડલિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી