કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની નિર્મમ હત્યાના આરોપીઓને કડક સજાની માંગ સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની નિર્મમ હત્યાના આરોપીઓને કડક સજાની માંગ સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : સ્વ. સુખદેવસિંહ ગોગામેડીજીની થયેલ નિર્મમ હત્યાના ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. જેના અનુસંધાને મોરબીમાં
રાજપુત કરણી સેના , હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો દ્વારા કલેકટર ઓફિસે રાજપુત કરણી સેના હિન્દૂ યુવા વાહિની દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.