ગુજરાત રાજ્ય નાં 33 જિલ્લાના નાના છેવાડાના ગામડાઓ સુધીના પ્રત્યેક વ્યક્તિને સરકારી યોજનાઓ લાભ દરેક વ્યક્તિ ઑને મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદ રૂપ થવાનાં હેતું થી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. આ મંચ થકી અત્યાર સુધી અનેક આંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને મંચ ના સક્રિય રહેલા સભ્યો રાત દિવસ મદદ રૂપ થઈ રહ્યા છે.
ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચ મન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચાણક્યના માર્ગદર્શન હેઠળ અને રાવલ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત તરીકે હિતેશગીરી ગોસ્વામી તેમજ પ્રદેશ મહામંત્રી તરીકે મહેશ્વરી રાજ પુરોહિત ની વેણી કરવામાં આવી છે. વર્ણી કરવામાં આવી છે.