*સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ₹ 3.25 નો જંગી ઘટાડો...

Machhu news morbi
*સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ₹ 3.25 નો જંગી ઘટાડો...*

*મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોની સાથે રહીને માનનીય મંત્રીશ્રીને કરેલ રજુઆતને ત્વરિત પ્રતિસાદ*

*સીરામીક ઉદ્યોગમાં ખુશી-આનંદની લહેર...*

*સીરામીક ઉદ્યોગને દરરોજનો લગભગ ₹ 1.00 કરોડનો ફાયદો...*

*માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનતા મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા...*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !