તા..૮-૭-૨૪ મચ્છુ ન્યૂઝ મોરબી ન્યૂઝ એહવાલ
શ્રી ડી.સી મહેતા સાર્વજનીક ડિસ્પેન્સરી મુકામે તારીખ :- ૧૩/૦૭/૨૦૨૪ ને શનિવાર તથા ૧૪/૦૭/૨૦૨૪ રવિવારના રોજ ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વા દરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે મહિને રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર તરફથી મંડપ આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં :-૧૮૮ ના દાતાશ્રી સ્વ.દર્શનાબેન ડાયાભાઈ માકાસણા મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઇ સંઘવી (M.S.)કેન્સરના દર્દીઓને તા.૧૩/૭/૨૦૨૪ ને શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા.૧૪/૦૭/૧૦૨૪.રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્ય તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/ મયુરભાઈ મહેતા મો. ૯૫૩૭૦૯૯૨૧૯ પાસે અગાઉથી નામ નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના વડા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાવેણભાઈ.વી.શાહે એક અખબાર યાદીમાં જણાવેલ છે
રીપોર્ટ...આસિફ ખોરમ