વડોદરાના હરણી તળાવમાં બાળકો હોમાયા.

Unknown
વડોદરા શહેરના હરણીના મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે.  ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન અચાનક બોટ પલટી જતા બાળકો અને શિક્ષકો સહિત 16ના મોત થયા છે. આ હોનારતની LIVE રેસ્ક્યુના ફોટા સામે આવ્યો છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાજ્ય સરકારે મૃતકના પરિવારજનો માટે 4 લાખની સહાયની જહારાત કરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !