તારીખ 22 1 2024 ના સોમવારે અયોધ્યામાં ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકી મંદિર સ્થાપના નિમિત્તે.
બીલીમોરા વખારીયા બંદર રોડ સાગર દર્શન એપાર્ટમેન્ટ પાસે સ્થાનિક યુવાનો એ ભગવાન શ્રીરામ ભક્તિના ભાગરૂપે પૂજન અર્જન યજ્ઞ રાખવામાં આવેલ છે.
જેમાં આજુબાજુના અને ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો તેમ જ લગભગ 3000 થી વધુ લોકોએ બપોરે મહાપ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ સાંજે આતસબાજી સાથે ભજન ડાયરા ના કાર્યક્રમમાં લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી છે.