ટંકારા તાલુકાના ટોળગામ ના કનું બેન મહેશભાઈ બાબરીયા વાકાંનેર શ્રદ્ધા હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ થયા અને ઓપરેશન ની ના પાડવા છતાંય ઓપરેશન કરી નાખ્યું અને તે બેન નું ડેથ થય ગયુ ને વાકાંનેર પોલીસ FIR લેતા નથી પરિવાર ત્યાં સુધી ઉપવાસ આંદોલન માં છે તો આ દીકરી ને ન્યાય મળે અને શ્રધ્ધા હોસ્પિટલ માં જે કોય આ કાળા કામ કરે એને કાયદેસર કાર્યવાહી કરી ને પરિવાર ને ન્યાય મળે. ત્યારબાદ જ મૃતદેહ
સ્વીકારવા આવશે, પરિવારજનોમાં આક્રોસ.