ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, શિક્ષણ શાસ્ત્રી,પ્રિ.લલિતભાઈ અમૃતલાલ મહેતા આજરોજ અરિહંતશરણ પામ્યા છે.નિડર,અડગ,નિષ્ઠાવાન,કર્મનિષ્ઠ, સંનિષ્ઠ,ત્વરીત નિર્ણયશકિતવાન એવા સાહેબશ્રી સામાજીક,શૈક્ષણિક અને,ધાર્મિક સંસ્થાઓનું સરળપણે સંચાલન કરતા હતા,તેઓના નિધનથી વાંકાનેર પંથકના સમગ્ર સમાજને કોઇ રીતે પુરી ન શકાય તેવી ખોટ પડી છે.