વાંકાને તાલુકાના : માટેલ ધામ ખાતે અષાઢી બીજનો કાર્યક્રમ રાબેતા મુજબ યોજાશે.

Machhu news morbi
વાંકાનેર ખાતે આવેલા સુપ્રસિદ્ધ માટેલ ધામમાં ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે.
તાજેતરમાં આવેલા બીપરજોઈ ચક્રવાતને અનુસંધાને મંદિર ખાતે યોજાનાર અષાઢી બીજનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ ભક્તોની લાગણીને અનુસંધાને અને વાતાવરણ ચોખ્ખું તથા થતાં હવે આ કાર્યક્રમ આ અષાઢી બીજ મહોત્સવ રાબેતા મુજબ ઉજવાશે. અને દરેક ભક્તો માતાજીના દર્શન કરી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવ્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !