વાંકાનેરના ઢુંવા માટેલીયૉ નદી કાંઠેથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો .

Machhu news morbi
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક માટેલીયૉ નદિ કયુટોન સીરામીક ફેક્ટરી સામે માટેલીયા નદીના કાંઠેથી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના સ્તન જિલ્લાના વતની સત્યભાન કાનછેદી કોલ નામના શ્રમિકનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
      MO : 9913623970 ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે                          પાચીયા મૉરબી    
અમારાં મચ્છુ ન્યૂઝ મોરબી તમારાં કૉય પણ ધંધા વ્યવસાય ની જાહેરાત કે જન્મદિવસ શુભેચ્છાઓ કે શ્રદ્ધાંજલિ  , જાહેરાત આપવા માંગતા હોય તો આ નંબર પર કૉલ કરૉ MO : 8799457135 મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર ઑપીસ નૉ નંબર છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !