આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાનું સ્નેહમિલન યોજાશે, મોરબીની જાહેર જનતાને આમંત્રણ

Machhu news morbi

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહ તા. ૧૨ ના રોજ સાંજે ૫ કલાકે શિવમ હોલ, લીલાપર રોડ મોરબી ખાતે યોજાશે જે પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, કચ્છ તથા મોરબી જિલ્લા પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસ દાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અને મોરબી તથા કચ્છ પુર્વ જીલ્લા પ્રભારી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા હાજર રહેશે તો આ પ્રસંગને ખાસ બનાવવાં માટે મોરબી જિલ્લાની જનતાને જાહેર હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

તારીખ:-૧૨/૧૧/૨૦૨૪

સમય:- સાંજે ૫:૦૦ કલાકે

                    સ્થળ:

શીવમ હોલ, લીલાપર રોડ, બજરંગ સર્કલ પાસે,બોરીયાપાટી વિસ્તાર,મોરબી.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !