મોરબી બાર એસોસીએશનના તમામ વકીલોનો સ્નેહમિલન સમારોહ યોજાશે.

Machhu news morbi
મોરબી બાર એસોસીએશનના તમામ વકીલોનો સ્નેહમિલન સમારોહ તા. ૦૪-૧૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી બાર રૂમમાં યોજાશે નૂતન વર્ષના પ્રારંભે તા. ૦૪-૧૧ ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી બાર રૂમ ખાતે બાર એસોસીએશનનો સ્નેહમિલન સમારોહ યોજાશે જેમાં દરેક વકીલોએ સમયસર પધારવા પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાની યાદીમાં જણાવ્યું છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !