*ગોકુળ આઠમના દિવસે ચાલો ઠાકર ની બાપા નાં સાનિધ્યમાં ભાટિયા તા કલ્યાણપુર*
*ગોપાલક માલધારી એજ્યું એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ*
*જય ઠાકર સાથે જણાવવાનું કે કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ઠાકર ધામ - ભાટીયા મુકામે શ્રી કૃષ્ણ* *ભગવાનનાં જન્મ ઉત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ -(૨૦૨૪) તા.૨૬/૦૮/૨૦૨૪ સોમવારે ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે કલ્યાણપુર તાલુકાના ભરવાડ સમાજ ના આગેવાનો તથા યુવા મિત્રો & ભાઈઓ તથા બહેનો અને સ્નેહિજનોને કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ આપને ભાવભર્યુ હાદિઁક આમંત્રણ પાઠવીએ છીએ આવો મિત્રો આપણે સૌ સાથે મળીને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ.