અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના સાણંદ કડી રોડ પર મુનીબાપુ આશ્રમ સાત ગરનાળા પર આજે હીટાચી ની મદદથી ગટરો સાફ કરવામાં આવી હતી.
સાણંદ શહેરના મુનીબાપુ આશ્રમ સાત ગરનાળા પર આજે સાણંદ જાદવ સાહેબ ના હુકમથી પી.સી કુલદીપસિંહ તથા જી.આર.ડી અને હોમગાર્ડ ના જવાનો એ હીટાચી ની મદદથી સાત ગરનાળાની અંદર નો કચરો અને ઘાસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.