*જય મરછુ માં જય મુળવાનાથ*
*સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આ વર્ષે અષાઢી બીજ નું આયોજન તા ૨૦-૬-૨૦૨૩ ને મંગળવારે રાખેલ હતું પણ દર વર્ષે જે આપણે ધામધૂમથી શોભાયાત્રા કાઢી એ છીએ એ શોભાયાત્રા બંધ છે પણ મહાપ્રસાદ મુળા બાપા ની જગ્યાએ ચાંદા ઘાર રાખેલ છે તો જામનગર શહેર જીલ્લા ભરવાડ સમાજને ભાવભર્યુ આમંત્રણ છે*
*તા૨૦-૬-૨૦૨૩ મંગળવારે બપોરે ૧૨ વાગ્યે*
*મહાપ્રસાદ નો સ્થળ*
*મુળાબાપા ની જગ્યા ભરવાડ સમાજ વાડી લાલપુર ચોકડી આગળ દડીયા રોડ ચાંદા ધાર જામનગર*