વાકાનેર તાલુકા ના તીથવા ગામે મકરસ્કંતી નિમીતે તીથવા ગામ સમસ્ત દ્વારા ગાયો ને ધાસ ચારો નાખવા લગભગ ૩૫-૪૦ વર્ષા જૂની પરંપરા આજે પણ યથાવત રાખવા મા આવે છે જેમાં આજે પણ ૧૦૦૦ ગાયો ને ધાસ ચારો નાખવા મા આવ્યો હતો વર્ષ થી ચાલી આવતી પરંપરા ને યથાવત રાખવા મા આવે છે તા. ૧૪ અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસ ધાસ ચારો નાખવા મા આવે છે .આ કાર્ય પૂર્ણ કરવા માટે અને વર્ષો જૂની પરંપરા સાચવા માટે
પરબત વાલાભાઈ લાવા
મહેન્દ્ર ધરમશી ભાઈ ખોરજા
ઝાલાભાઈ સામત ભાઈ સાટકા
રામા સામત ભાઈ ફાગલિયા
ભરત મચ્છાભાઈ ફાગલિયા
વગેરે યુવા નો એ જહૈમત ઊઠાવિ હતી.